સુરેન્દ્રનગરના બાગાયતદારો માટે યોજનાકીય બિલો i-Khedut પર અપલોડ કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી છે.
સુરેન્દ્રનગરના બાગાયતદારો માટે યોજનાકીય બિલો i-Khedut પર અપલોડ કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી છે.
Published on: 26th February, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયતદારો માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ની બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના હેઠળ i-Khedut પોર્ટલ પર અરજી કરનારા અને મંજૂરી મેળવનારા ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો જેવા કે ૭-૧૨, ૮-અ, આધાર કાર્ડ અને ખરીદીના બિલો 28 ફેબ્રુઆરી સુધીમાં i-Khedut પોર્ટલ પર online અપલોડ કરવાના રહેશે. સમયમર્યાદા બાદ બિલો upload થશે નહિ.