ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી વડોદરાના ઉદ્યોગોને અંદાજે 500 કરોડનું નુકસાન થવાની શક્યતા.
ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી વડોદરાના ઉદ્યોગોને અંદાજે 500 કરોડનું નુકસાન થવાની શક્યતા.
Published on: 03rd March, 2026

ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની પરિસ્થિતિથી ગુજરાતના ઉદ્યોગોને અસર થઈ છે, ખાસ કરીને વડોદરાને. યુદ્ધને લીધે વડોદરાના ઉદ્યોગોને લગભગ 500 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. Export Import Clubના ચેરમેન કૌશલ ગુપ્તાએ આ અંગે નિવેદન આપ્યું છે. જો યુદ્ધ એક મહિનો ચાલશે તો ઉદ્યોગોને મોટું નુકસાન થશે, ઓર્ડર રદ થશે અને તેલના ભાવ ($ per barrel) વધશે.