ભારતીયોના મોત પર USના નિવેદનથી શશિ થરૂર ગુસ્સે, મિત્રતા પર સવાલ
ભારતીયોના મોત પર USના નિવેદનથી શશિ થરૂર ગુસ્સે, મિત્રતા પર સવાલ
Published on: 14th June, 2026

ઓમાન નજીક સમુદ્રમાં એક સામાન્ય વેપારી જહાજ પર US નેવીના હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા. આ ઘટના પર શશિ થરૂરે અમેરિકાના વલણની આકરી ટીકા કરી. તેમણે સવાલ કર્યો કે, "કોઈ મિત્ર આવું કેવી રીતે બોલે?" તેમણે અમેરિકા દ્વારા મૃત્યુ પર દુઃખ વ્યક્ત ન કરવા અને માફી ન માંગવા બદલ નારાજગી વ્યક્ત કરી. આ સમગ્ર ઘટનામાં ભારતે સખત વિરોધ નોંધાવ્યો છે.