PM મોદીનું US-Iran Peace Deal પર મોટું નિવેદન, ટકાઉ સમજૂતીની આશા
PM મોદીનું US-Iran Peace Deal પર મોટું નિવેદન, ટકાઉ સમજૂતીની આશા
Published on: 15th June, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરારનું PM મોદીએ સ્વાગત કર્યું છે. આ કરાર પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો અંત લાવશે અને વિશ્વભરમાં આર્થિક ઉથલપાથલ તથા જાનમાલના નુકસાનને ઓછું કરશે તેવી આશા છે. તેમણે કહ્યું કે, આ કરારથી શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થશે, તેમજ હિલચાલ અને વેપારની સ્વતંત્રતા સુનિશ્ચિત થશે. ભારત આશા રાખે છે કે બાકીના મુદ્દાઓ પર વાટાઘાટો કાયમી સમાધાન તરફ દોરી જશે.