યુદ્ધ વચ્ચે PM મોદીની ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત: ભારત શાંતિનું સમર્થક છે.
યુદ્ધ વચ્ચે PM મોદીની ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત: ભારત શાંતિનું સમર્થક છે.
Published on: 13th March, 2026

PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે વાત કરી. યુદ્ધની સ્થિતિમાં આ મહત્વપૂર્ણ મંત્રણા થઇ. મોદીએ મધ્ય પૂર્વની ગંભીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે પ્રદેશમાં વધતો તણાવ ચિંતાજનક છે. તેમણે શાંતિ અને કૂટનીતિ પર ભાર મૂક્યો.