PMની આસામ મુલાકાત: 48,000 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
PMની આસામ મુલાકાત: 48,000 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ
Published on: 13th March, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13-14 માર્ચે આસામમાં 47,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ કરશે અને નોર્થ ઈસ્ટ માટે 3 નવી ટ્રેનો શરૂ કરશે. કોકરાઝાર, ગુવાહાટી અને સિલચરમાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, જેમાં હાઈડ્રો પ્રોજેક્ટ, પાઈપલાઈન અને રેલવે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. PMએ ચાના ખેડૂતો માટે પણ પહેલ કરી.