દક્ષિણ ગુજરાતના ૧૦૦૦થી વધુ માછીમારો ઈરાનથી અરમાનિયા રવાના.
દક્ષિણ ગુજરાતના ૧૦૦૦થી વધુ માછીમારો ઈરાનથી અરમાનિયા રવાના.
Published on: 04th April, 2026

અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન યુદ્ધના કારણે દક્ષિણ ગુજરાતના શિપિંગ કંપનીઓમાં નોકરી કરતા ફિશરમેન સહિત ૧૦૦૦થી વધુ લોકો ફસાયા છે. તેઓ ઇરાનથી અરમાનિયા રવાના થયા છે અને જલદી વતન આવવા તલપાપડ છે. તેઓએ સોશિયલ નેટવર્ક પર VIDEO પોસ્ટ કરી ભારત સરકારને મદદ માટે અપીલ કરી છે. વલસાડ જિલ્લાના પરિવારોએ સાંસદ ધવલ પટેલને રજૂઆત કરી છે.