દહેજ આપવાની વાત સ્વીકારવાથી પત્નીના પરિવાર સામે કેસ ના થઈ શકે: Supreme court
દહેજ આપવાની વાત સ્વીકારવાથી પત્નીના પરિવાર સામે કેસ ના થઈ શકે: Supreme court
Published on: 19th April, 2026

પતિની પત્નીના પરિવાર સામે દહેજ આપવાની ફરિયાદની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી. Supreme Court નું અવલોકન છે કે દહેજ આપવાની વાત સ્વીકારવાથી પત્ની અને તેના પરિવાર સામે કેસ ના થઈ શકે. પત્નીએ દહેજ ઉત્પીડનની ફરિયાદ કરી હતી, જેના જવાબમાં પતિએ આ માગણી કરી હતી. રાહુલ અને રાધિકાના લગ્ન ૨૦૦૭માં થયા હતા અને તેમને ત્રણ બાળકો છે.