અલ નીનોની અસર: વૈશ્વિક તાપમાન વધશે, અર્થતંત્ર ડામાડોળ થશે
અલ નીનોની અસર: વૈશ્વિક તાપમાન વધશે, અર્થતંત્ર ડામાડોળ થશે
Published on: 23rd August, 2026

પ્રશાંત મહાસાગરમાં વિકસી રહેલું અલ-નિનો ૧૯મી સદી બાદનું સૌથી શક્તિશાળી અલ-નિનો બની શકે છે, જે વૈશ્વિક તાપમાનમાં વધારો કરશે. ૨૦૨૬ અને ૨૦૨૭ સૌથી ગરમ વર્ષ બની શકે છે. અલ નીનોને કારણે ખાદ્ય, કોમોડિટી અને ઊર્જાના ભાવ વધવાની સાથે વૈશ્વિક અર્થતંત્રને અબજો ડોલરનું નુકસાન થવાનો ભય છે. ભારતમાં ચોમાસાની વરસાદની માત્ર ૯૦ ટકા શક્યતા છે, જે કૃષિ ઉત્પાદન અને મોંઘવારી પર અસર કરશે.