અખાત્રીજથી અખાત્રીજ: સોનામાં રૂ.58000 અને ચાંદીમાં રૂ.161000 નો વધારો (increase) નોંધાયો.
અખાત્રીજથી અખાત્રીજ: સોનામાં રૂ.58000 અને ચાંદીમાં રૂ.161000 નો વધારો (increase) નોંધાયો.
Published on: 19th April, 2026

મુંબઈ બજારમાં શનિવારે બુલીયન બજાર બંધ રહી હતી, પરંતુ વિશ્વબજારના કારણે સોના-ચાંદીના ભાવ વધ્યા હતા. સોનાના ભાવ 4830-4831 USD થયા, ઈરાન-અમેરિકાની વાટાઘાટો પર નજર હતી. ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે યુદ્ધવિરામ પછી હોર્મુઝને ફરી બંધ કરાયો.