FPI: ભારતમાં વધુ ભંડોળ પાછું ખેંચશે તેવી શક્યતા, STT વધારાની જાહેરાતથી રોકાણકારોમાં અસંતોષ.
FPI: ભારતમાં વધુ ભંડોળ પાછું ખેંચશે તેવી શક્યતા, STT વધારાની જાહેરાતથી રોકાણકારોમાં અસંતોષ.
Published on: 03rd February, 2026

બજેટમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાં STT વધારાની જાહેરાતથી FPI ભારતમાંથી વધુ ભંડોળ પાછું ખેંચે તેવી શક્યતા છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે જાન્યુઆરીમાં FPIs દ્વારા ભારતીય શેરબજારમાંથી આશરે રૂ. ૩૬,૦૦૦ કરોડ પાછા ખેંચી લીધા હતા. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીના ડેટા અનુસાર જાન્યુઆરીમાં ભારતીય શેરબજારમાંથી રૂ. નું રોકાણ પાછું ખેંચાયું.