સલમાનના રન આઉટ વિવાદ પર કૈફનું નિવેદન: 'વર્લ્ડ કપ દાવ પર હોય તો પણ રમતની ભાવના જળવાવી જોઈએ'.
સલમાનના રન આઉટ વિવાદ પર કૈફનું નિવેદન: 'વર્લ્ડ કપ દાવ પર હોય તો પણ રમતની ભાવના જળવાવી જોઈએ'.
Published on: 14th March, 2026

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી વનડે મેચમાં સલમાન અલી આગાના રન-આઉટને લઈને વિવાદ થયો છે. મોહમ્મદ કૈફે આ ઘટનાને રમતની ભાવના વિરુદ્ધ ગણાવી બાંગ્લાદેશના કેપ્ટન મેહદી હસન મિરાઝની ટીકા કરી છે. આ ઘટના પાકિસ્તાની ઇનિંગની 39મી ઓવરમાં બની હતી, જ્યારે મિરાઝ બોલિંગ કરી રહ્યો હતો.