
બ્રહ્માકુમારીઝ ગુજરાતની સેવાના હીરક જયંતિ પ્રસંગે "વિશ્વ એકતા અને વિશ્વાસ માટે ધ્યાન" સેવાયોજનાનો શુભારંભ.
Published on: 02nd August, 2025
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ગુજરાતમાં સેવાની હીરક જયંતિ નિમિત્તે "વિશ્વ એકતા અને વિશ્વાસ માટે ધ્યાન" નામક સેવાયોજનાનો શુભારંભ થશે. આ કાર્યક્રમ 3 ઓગસ્ટ 2025ના રોજ અમદાવાદ સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનમાં યોજાશે, જેમાં મંત્રી હર્ષ સંઘવી, ડાયરેક્ટર નિલેશ દેસાઈ (ISRO) અને પ્રવીણ લહેરી (IAS) ઉપસ્થિત રહેશે તેમજ હરીશ મોયલ સંગીત રજૂ કરશે.
બ્રહ્માકુમારીઝ ગુજરાતની સેવાના હીરક જયંતિ પ્રસંગે "વિશ્વ એકતા અને વિશ્વાસ માટે ધ્યાન" સેવાયોજનાનો શુભારંભ.

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ગુજરાતમાં સેવાની હીરક જયંતિ નિમિત્તે "વિશ્વ એકતા અને વિશ્વાસ માટે ધ્યાન" નામક સેવાયોજનાનો શુભારંભ થશે. આ કાર્યક્રમ 3 ઓગસ્ટ 2025ના રોજ અમદાવાદ સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનમાં યોજાશે, જેમાં મંત્રી હર્ષ સંઘવી, ડાયરેક્ટર નિલેશ દેસાઈ (ISRO) અને પ્રવીણ લહેરી (IAS) ઉપસ્થિત રહેશે તેમજ હરીશ મોયલ સંગીત રજૂ કરશે.
Published on: August 02, 2025