આત્મ શ્રદ્ધા, આત્મિક સત્ય અને અભયતા સફળતાના પાયા છે.
આત્મ શ્રદ્ધા, આત્મિક સત્ય અને અભયતા સફળતાના પાયા છે.
Published on: 17th September, 2026

આત્મનિરીક્ષણ, ભયનો ત્યાગ અને આત્મિક સત્ય સ્વરૂપ થવું માણસને સફળતા અપાવે છે. આત્મવિશ્વાસ, આત્મજ્ઞાન, આત્મસંયમ, આત્મ શ્રદ્ધા અને આત્મિક સત્ય સ્વરૂપ જીવન અપનાવવાથી જીવનમાં બળ અને સફળતા પ્રાપ્ત થાય છે. બીજા શું કહેશે તેની ચિંતા કર્યા વિના, પોતાના આત્મિક સત્યના આધારે પુરુષાર્થ કરવો એજ જીવન છે. સ્વામી વિવેકાનંદના મતે, અભય આત્મવિશ્વાસ અને આત્મિક સત્ય જેવા મિત્ર નથી. ભયમુક્ત રહી પ્રેમ અને સત્યનો સ્વીકાર કરવાથી સફળતા મળે છે.