વારસો: મ.સ.યુનિ.ના આર્કિયોલોજીમાં રહેલાં ભગવાન બુદ્ધનાં અસ્થિ શ્રીલંકામાં જાહેર દર્શનમાં; PM મોદીની જાહેરાત બાદ દર્શન ખૂલ્લાં રહેશે.
વારસો: મ.સ.યુનિ.ના આર્કિયોલોજીમાં રહેલાં ભગવાન બુદ્ધનાં અસ્થિ શ્રીલંકામાં જાહેર દર્શનમાં; PM મોદીની જાહેરાત બાદ દર્શન ખૂલ્લાં રહેશે.
Published on: 06th February, 2026

મ.સ.યુનિ.ના આર્કિયોલોજી વિભાગમાં સ્થિત ભગવાન બુદ્ધનાં અસ્થિ શ્રીલંકામાં દર્શન માટે મુકાયા. ગુજરાતના રાજ્યપાલ, નાયબ મુખ્યમંત્રી સહિત પ્રતિનિધિમંડળ સાથે ગંગારામાયા મંદિરમાં રાજ્ય સન્માન અપાયું. PM નરેન્દ્ર મોદીની એપ્રિલ 2025ની શ્રીલંકા મુલાકાત દરમિયાનની ઘોષણા બાદ આ દર્શન થશે. ભારત-શ્રીલંકાના આધ્યાત્મિક સંબંધો વધુ ગાઢ બનશે.