પરીક્ષા પે ચર્ચા 2026: પીએમ મોદીનો બોર્ડ પરીક્ષા માટે ગુરુમંત્ર.
પરીક્ષા પે ચર્ચા 2026: પીએમ મોદીનો બોર્ડ પરીક્ષા માટે ગુરુમંત્ર.
Published on: 06th February, 2026

"પરીક્ષા પે ચર્ચા"ની 9મી આવૃત્તિમાં PM મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધી વાતચીત કરી રહ્યા છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવને ઘટાડવામાં, આત્મવિશ્વાસ વધારવામાં અને કારકિર્દી સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે મદદરૂપ થવાનો છે. આ વર્ષે "Pariksha Pe Charcha" એક નવા ફોર્મેટમાં યોજાઈ રહી છે.