શ્રી કષ્ટભંજન દેવ મંદિર ગર્ભગૃહમાં શિવ સ્વરૂપ થીમ ઉપર શણગાર
શ્રી કષ્ટભંજન દેવ મંદિર ગર્ભગૃહમાં શિવ સ્વરૂપ થીમ ઉપર શણગાર
Published on: 18th August, 2026

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્ર્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.17-08-2026ને શ્રાવણના સોમવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ મંદિરના ગર્ભગૃહમાં શિવ સ્વરૂપ કુદરતી થીમ પર શણગાર કરાયો હતો. સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને ધન્યતા અનુભવી હતી.