ધર્મેન્દ્ર પ્રધાનને આપ્યું રાજીનામું, વિદ્યાર્થી આંદોલનની મોટી જીત
ધર્મેન્દ્ર પ્રધાનને આપ્યું રાજીનામું, વિદ્યાર્થી આંદોલનની મોટી જીત
Published on: 25th July, 2026

NEET પેપર લીક વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થીઓ તેમના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર પર આંદોલન કરી રહ્યા હતા. પ્રધાને જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિત અને દેશના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે યાદ અપાવ્યું કે NEET-UG પરીક્ષામાં ગેરરીતિ સામે આવ્યા બાદ સરકારે તરત જ CBI તપાસ સોંપી હતી. રાજીનામા બાદ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.