મહાવીર જયંતીની ઉજવણી: મોટા દેરાસરથી 1 km લાંબી શોભાયાત્રા શ્રમણ-શ્રમણી ભગવંતોની નિશ્રામાં ઉત્સાહભેર ઉજવાયો.
મહાવીર જયંતીની ઉજવણી: મોટા દેરાસરથી 1 km લાંબી શોભાયાત્રા શ્રમણ-શ્રમણી ભગવંતોની નિશ્રામાં ઉત્સાહભેર ઉજવાયો.
Published on: 31st March, 2026

ભાવનગરમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ દ્વારા ભવ્ય રથયાત્રા યોજાઈ. આ 1 km લાંબી રથયાત્રામાં 76થી વધુ કૃતિઓએ ધાર્મિક અને સામાજિક સંદેશ આપ્યો. જેમાં ભાવનગરના બેન્ડ મંડળો, મહિલા મંડળો જોડાયા હતા. આ રથયાત્રામાં ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા. રથયાત્રા બાદ વિશેષ ધર્મસભાનું આયોજન કરાયું હતું.