થલતેજ ગુરુદ્વારાના ઘુમ્મટ ફાઇબર ટૅક્નિકથી સોનેરી બનશે.
થલતેજ ગુરુદ્વારાના ઘુમ્મટ ફાઇબર ટૅક્નિકથી સોનેરી બનશે.
Published on: 14th May, 2026

થલતેજના ગુરુદ્વારાના પાંચ ઘુમ્મટને અમૃતસરના સુવર્ણ મંદિર જેવી ઝલક આપવા 'ડોમ ટૅક્નિક' દ્વારા ફાઇબર ગોલ્ડન ફિનિશિંગ કરાશે. અમૃતસરથી 10 કારીગર 5 મહિના કામ કરશે. ખાસ લિક્વિડ કોટિંગથી વર્ષો સુધી રંગ અને ચમક જળવાઈ રહેશે. સોના જેવી ચમક માટે ખાસ કલર વપરાશે.