અમદાવાદમાં નગરયાત્રા અને બોર્ડ પરીક્ષા એકસાથે હોવાથી ભદ્રકાળી નગરયાત્રાના રૂટમાં ફેરફારની શક્યતા, DEO દ્વારા રજૂઆત.
અમદાવાદમાં નગરયાત્રા અને બોર્ડ પરીક્ષા એકસાથે હોવાથી ભદ્રકાળી નગરયાત્રાના રૂટમાં ફેરફારની શક્યતા, DEO દ્વારા રજૂઆત.
Published on: 17th February, 2026

26 ફેબ્રુઆરીએ અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા અને CBSE બોર્ડ પરીક્ષા એકસાથે હોવાથી રૂટ બદલવા DEOએ કલેક્ટર અને પોલીસને રજૂઆત કરી છે. જમાલપુર અને ખાડિયા વિસ્તારમાં પરીક્ષા કેન્દ્રો નજીક વ્યવસ્થા કરવા વિનંતી અને વિદ્યાર્થીઓને રૂટ પરના કેન્દ્રો પર પહોંચવા અપીલ કરાઈ છે.