PM મોદી: બાબા બાગેશ્વર નહીં, પણ જીવનની પરીક્ષા 'આઉટ ઓફ સિલેબસ'
PM મોદી: બાબા બાગેશ્વર નહીં, પણ જીવનની પરીક્ષા 'આઉટ ઓફ સિલેબસ'
Published on: 08th August, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને જીવનના પડકારો માટે તૈયાર રહેવાનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે IITનો અભ્યાસક્રમ નક્કી હોય છે, પરંતુ જીવનની પરીક્ષામાં બધું જ ‘આઉટ ઓફ સિલેબસ’ હોય છે, જ્યાં પ્રશ્ન પણ જાતે ઓળખવો પડે છે. PM મોદીએ AI આધારિત સુપરકમ્પ્યુટિંગ સેન્ટર ‘પરમ પ્રજ્ઞા’નું પણ ઉદ્ઘાટન કર્યું. તેમણે સ્વીકાર્યું કે વિદ્યાર્થીઓના મનમાં વિવિધ વિચારો ચાલી રહ્યા છે, પરંતુ દેશ માટે કંઈક કરવાની આશા તેમનામાં સમાન છે.