શ્રીલંકા સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે મોટી ચિંતા
શ્રીલંકા સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે મોટી ચિંતા
Published on: 08th August, 2026

ટીમ ઈન્ડિયા માટે ઈજાઓની ચિંતાઓ સતત વધી રહી છે. શ્રીલંકા સામેની શ્રેણી પહેલા, વર્તમાન અને ભવિષ્યના 13 ખેલાડીઓ બેંગલુરુ સ્થિત NCA માં રિહેબિલિટેશન હેઠળ છે. શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર અને સાઈ સુદર્શન જેવા ખેલાડીઓની ફિટનેસ પર શંકા છે. બુમરાહના ઘૂંટણના સોજા અને શુભમન ગિલની આંગળીની ઈજા ચિંતાનો વિષય છે.