દેશના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના આઝાદ: આધુનિક શિક્ષણનો પાયો અને IIT-UGCની સ્થાપના
દેશના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના આઝાદ: આધુનિક શિક્ષણનો પાયો અને IIT-UGCની સ્થાપના
Published on: 08th August, 2026

તાજેતરમાં શિક્ષણ પદ્ધતિમાં થયેલા વિવાદ વચ્ચે સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદનું યોગદાન યાદ આવે છે. જેમણે ક્યારેય ઔપચારિક શાળા-કોલેજનું શિક્ષણ લીધું નહોતું, તેમ છતાં તેમણે IIT, UGC અને સાહિત્યિક એકેડમીઓની સ્થાપના કરીને ભારતની આધુનિક શિક્ષણ પ્રણાલીનો મજબૂત પાયો નાખ્યો હતો. તેમનું જીવન, સ્વ-શિક્ષિત જ્ઞાન અને ભારતીય શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી વિચારો દેશ માટે પ્રેરણારૂપ છે.