'હું MLA પદેથી રાજીનામું અપાવડાવી દઈશ': જયરાજસિંહનો વળતો પ્રહાર, ગરીબની જમીન પચાવી પાડવી એ અસલ ગુંડાગીરી.
'હું MLA પદેથી રાજીનામું અપાવડાવી દઈશ': જયરાજસિંહનો વળતો પ્રહાર, ગરીબની જમીન પચાવી પાડવી એ અસલ ગુંડાગીરી.
Published on: 23rd April, 2026

ગોંડલમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધ્યો. ભાજપે સભા યોજી શક્તિ પ્રદર્શન કર્યું, તો કોંગ્રેસે શાસક પક્ષ પર આક્ષેપો કર્યા. જયરાજસિંહે 'ગુંડાગીરી'ના આક્ષેપનો જવાબ આપતા ગરીબની જમીન પચાવી પાડવી એ અસલ ગુંડાગીરી કહી, અને કોઈ પચાવી પાડેલી જમીન પાછી અપાવે તો ધર્મપત્નીને ધારાસભ્ય પદેથી રાજીનામું અપાવવાની વાત કરી. કુરજીભાઈ ભાલાળાએ 32 વર્ષ બાદ રાજીનામું આપ્યું. અલ્પેશ ઢોલરીયાએ AAPને 'દિલ્હીની લૂંટારૂ ગેંગ' કહી. કોંગ્રેસે ભાજપ પર લોકશાહીની હત્યાનો આક્ષેપ કર્યો.