PM મોદીની 'દિમાગી નક્સલ' ટિપ્પણી પર કેજરીવાલ મેદાને
PM મોદીની 'દિમાગી નક્સલ' ટિપ્પણી પર કેજરીવાલ મેદાને
Published on: 17th August, 2026

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે PM મોદીની 'દિમાગી નક્સલ' ટિપ્પણીનો જવાબ આપતા પોતાને દેશભક્ત ગણાવ્યા છે. તેમણે કહ્યું કે જો ભગતસિંહ અને આંબેડકર જીવિત હોત, તો PM તેમને પણ 'દિમાગી નક્સલ' કહત. કેજરીવાલના મતે, જે લોકો પ્રશ્નો પૂછે, શિક્ષણ અને આરોગ્ય સુધારા ઈચ્છે, વિકસિત ભારતનું સ્વપ્ન જુએ અને ભાજપથી ડરતા નથી, તેઓ 'દિમાગી નક્સલ' છે. આ નિવેદન બાદ રાજકીય વિવાદ સર્જાયો છે, અને કોંગ્રેસે પણ PM મોદી પર નિશાન સાધ્યું છે.