ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો: સ્મૃતિ ઈરાની અને ગુજરાતના નેતાઓને નવી જવાબદારી
ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો: સ્મૃતિ ઈરાની અને ગુજરાતના નેતાઓને નવી જવાબદારી
Published on: 17th August, 2026

ભાજપ અધ્યક્ષ નીતિન નવીને પોતાની નવી ટીમની જાહેરાત કરી છે, જેમાં સ્મૃતિ ઈરાનીને મહા સચિવ અને વસુંધરા રાજેને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નવી ટીમમાં યુવાનો, મહિલાઓ અને જાતિગત સમીકરણોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ગુજરાતમાંથી ચાર અગ્રણી ચહેરાઓને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેમાં વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, જગદીશ ઈશ્વરભાઈ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય સચિવ, તથા હેમાંગ જોશીને યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવ્યા છે.