એકલતા અભાવ દર્શાવે છે, જ્યારે એકાંત પ્રભાવ દર્શાવે છે - આ બે વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે.
એકલતા અભાવ દર્શાવે છે, જ્યારે એકાંત પ્રભાવ દર્શાવે છે - આ બે વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે.
Published on: 29th March, 2026

એકાંત જ સાચો રાજા છે; જીવન વર્ષોમાં નહીં પણ અનુભવેલી જાગૃત ક્ષણોમાં માપવું જોઈએ. રેને ડેકાર્તેએ કહ્યું, "I think, therefore I am" પરંતુ આજના ડિજિટલ યુગમાં "I post, therefore I am" એવું થઈ ગયું છે. ગ્રીક તત્વજ્ઞાનમાં સમયના બે પ્રકાર છે: 'ક્રોનોસ' (Chronos), જે ઘડિયાળના કાંટા પ્રમાણે ચાલે છે.