ચાણસ્મા તળાવ પર ગ્રામ્ય જીવન અને પ્રેરણાદાયી સંદેશાઓ દર્શાવતા ભીંત ચિત્રો
ચાણસ્મા તળાવ પર ગ્રામ્ય જીવન અને પ્રેરણાદાયી સંદેશાઓ દર્શાવતા ભીંત ચિત્રો
Published on: 24th June, 2026

ચાણસ્મા શહેરમાં આવેલ તળાવના અમૃત 0.2 અંતર્ગત બ્યુટીફ્કિેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન તળાવના ફરતે દિવાલો બનાવ્યા બાદ દિવાલો પર અલગ અલગ ભીંત ચિત્રો ડંકારવામાં આવ્યા છે. જે ચિત્રોમાં ગ્રામ્ય જીવન ખેડૂતની મહેનત, પ્રકૃતિ, જળચર સૃષ્ટિ અને રાષ્ટ્રીય મહાનુભાવોના પ્રેરણાદાયી સંદેશોને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે. જે આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. તેમજ સાંજના સમયે લાઇટિંગના ઝગમગતા પ્રકાશ સાથેતળાવ અને દિવાલ ચિત્રોનો મનોહર દ્રશ્ય જોવા મળી રહ્યું છે. જે કોઈ પ્રવાસન સ્થળ જેવી અનુભૂતિ કરાવે છે.