ISSને 2030માં ક્રેશ કરાશે; ત્યારબાદનું અવકાશ સંશોધન જાણો.
ISSને 2030માં ક્રેશ કરાશે; ત્યારબાદનું અવકાશ સંશોધન જાણો.
Published on: 08th February, 2026

International Space Station (ISS), મોટો વૈજ્ઞાનિક પ્રોજેક્ટ છે, જે 400 કિમી ઊંચાઈએ છેલ્લા 25 વર્ષથી સંશોધન માટે વપરાય છે. જ્યાં વિજ્ઞાનીઓ માઇક્રોગ્રેવિટીમાં પ્રયોગો કરે છે. 2030માં ISSને નિવૃત્ત કરાશે, અને નિયંત્રિત ક્રેશ કરાશે. ISSની ગેરહાજરીમાં ભવિષ્યમાં અવકાશ સંશોધન કેવી રીતે થશે તે જાણો.