મિડલ ઈસ્ટ વૉર ઝોનમાંથી 2.44 લાખ ભારતીયો પરત.
મિડલ ઈસ્ટ વૉર ઝોનમાંથી 2.44 લાખ ભારતીયો પરત.
Published on: 18th March, 2026

પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધતા, સરકારે જણાવ્યું કે 28 ફેબ્રુઆરીથી આશરે 244,000 લોકો ભારત પાછા ફર્યા છે. સંઘર્ષમાં 5 ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. ઈરાનથી આવેલા 284 યાત્રાળુઓમાંથી 130 આજે દિલ્હી પહોંચશે. MEAનો કંટ્રોલ રૂમ કાર્યરત છે. 16 માર્ચે, UAE એરપોર્ટથી ભારત માટે 65 ફ્લાઇટ્સ રવાના થઈ. એરલાઇન્સ limited સંખ્યામાં NON-SCHEDULED flights ચાલુ રાખે છે.