વિશ્વ પર ભૂખમરાનું સંકટ, 4.5 કરોડ લોકો શિકાર બનવાની ભીતિ.
વિશ્વ પર ભૂખમરાનું સંકટ, 4.5 કરોડ લોકો શિકાર બનવાની ભીતિ.
Published on: 18th March, 2026

New Jerseyથી સમીર શુક્લનો અહેવાલ: UN અને WFP મુજબ, મધ્ય પૂર્વમાં સંઘર્ષોથી 4.5 કરોડ લોકો ભૂખમરાનો શિકાર બની શકે છે. યુદ્ધોથી ખેતરો ઉજ્જડ, ખાતર અને ઇંધણ મોંઘા થતા અનાજની અછત વર્તાઈ રહી છે. સુદાન, ગાઝા, યમન જેવા દેશોમાં સ્થિતિ ગંભીર છે. ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી ભારતીય ઉપખંડમાં પણ અસર થશે. વિશ્વએ તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે.