દેશમાં LPGની અછતથી હોટેલ-રેસ્ટોરાં ઉદ્યોગને અસર, ઉત્પાદન વધારવા આદેશ અપાયો, એર ઈન્ડિયાનો ફ્યુઅલ સરચાર્જ લાગુ.
દેશમાં LPGની અછતથી હોટેલ-રેસ્ટોરાં ઉદ્યોગને અસર, ઉત્પાદન વધારવા આદેશ અપાયો, એર ઈન્ડિયાનો ફ્યુઅલ સરચાર્જ લાગુ.
Published on: 11th March, 2026

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસરને કારણે દેશમાં LPGની અછત વર્તાઈ રહી છે. કેન્દ્ર સરકારે LPG, CNG, PNGને પ્રાથમિકતા આપી છે, જ્યારે PM મોદીએ ગેસ પુરવઠાની સમીક્ષા કરી. પરિણામે, એર ઈન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જ વસૂલવાનો નિર્ણય કર્યો છે.