ઈરાનના સુરક્ષા પ્રમુખ લારિજાનીનું મોત: નેતન્યાહુના દાવાને ઈરાને ફગાવી દીધો.
ઈરાનના સુરક્ષા પ્રમુખ લારિજાનીનું મોત: નેતન્યાહુના દાવાને ઈરાને ફગાવી દીધો.
Published on: 18th March, 2026

નેતન્યાહુએ દાવો કર્યો કે ઈઝરાયેલના હુમલામાં ઈરાનના સુરક્ષા પ્રમુખ અલિ લારિજાનીનું મોત થયું. મિસાઈલ એલર્ટ પછી દુબઈ અને દોહામાં વિસ્ફોટો થયા. ઈરાનના હુમલાથી UAEમાં ભારતની 800 કંપનીના રૂ. 12,000 કરોડનું રોકાણ જોખમમાં છે. ઈઝરાયેલના વડાપ્રધાને જણાવ્યું કે તેમના મોતથી ઈરાનની સરકાર નબળી પડશે અને લોકો ભવિષ્ય ઘડી શકશે.