નળ સે જળ કે છળ?: રૂ. 42 કરોડના ખર્ચ છતાં વઢવાણમાં પાણી માટે પોકારો.
નળ સે જળ કે છળ?: રૂ. 42 કરોડના ખર્ચ છતાં વઢવાણમાં પાણી માટે પોકારો.
Published on: 10th February, 2026

સુરેન્દ્રનગરના વઢવાણમાં પાઇપલાઇન માટે ₹42 કરોડના ખર્ચ પછી પણ ખાડા અને ગંદકી છે, અમૃત યોજના 2 નિષ્ફળ ગઈ. લોકો શુદ્ધ પાણી માટે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, અને નિયમિત પાણીની માંગણી કરી રહ્યા છે, જે તંત્રની અણઆવડત દર્શાવે છે. મુખ્યમંત્રીએ લોકાપર્ણ કર્યું છતાં ફાયદો થયો નથી.