પંજાબમાં 28 અને દિલ્હીમાં 22 MLA આપ છોડે તેવી અટકળો: રાજકીય ગરમાવો.
પંજાબમાં 28 અને દિલ્હીમાં 22 MLA આપ છોડે તેવી અટકળો: રાજકીય ગરમાવો.
Published on: 26th April, 2026

પંજાબ આપમાં અસંતોષ અને BJP દ્વારા ઓપરેશન લોટસના દાવા વચ્ચે, પંજાબમાં 28 અને દિલ્હીમાં 22 MLA આપ છોડીને BJPમાં જોડાય તેવી અટકળો છે. રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોને અયોગ્ય જાહેર કરવાની આપની માગણીથી રાજકીય માહોલ ગરમાયો છે. સ્વાતિ માલિવાલે કેજરીવાલના સંરક્ષણમાં આપમાં ભ્રષ્ટાચર વધ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.