પ્રવીણ તોગડિયાનું નિવેદન: 'હનુમાન ચાલીસા માટે ગમે ત્યાં ઊભા રહીશું', હિન્દુ એકતા અને શૌર્ય પર ભાર મૂક્યો.
પ્રવીણ તોગડિયાનું નિવેદન: 'હનુમાન ચાલીસા માટે ગમે ત્યાં ઊભા રહીશું', હિન્દુ એકતા અને શૌર્ય પર ભાર મૂક્યો.
Published on: 21st February, 2026

પ્રવીણ તોગડિયાએ હિન્દુ જનસંખ્યા, સંગઠન અને શૌર્ય વિશે વાત કરી. 'તીન બચ્ચે, હિન્દુ સચ્ચે' મંત્ર અપનાવવા જણાવ્યું. હનુમાન ચાલીસા કેન્દ્રો દ્વારા હિન્દુઓને સંગઠિત કરવાનું આહ્વાન કર્યું. શંકરાચાર્ય-યોગી વિવાદ પર દુઃખ વ્યક્ત કર્યું અને સમાધાનની અપીલ કરી. હિન્દુ વેલનેસ સેન્ટર અને ગરીબો માટે સહાયની વાત કરી. દેશભરમાં હનુમાન ચાલીસાના કેન્દ્રો શરૂ કરવાનો ઉદ્દેશ્ય હિન્દુ એકતા અને કલ્યાણ છે.