નરસિંહ યુનિ.ના 36 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 246 કોલેજોમાં 27,476 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ.
નરસિંહ યુનિ.ના 36 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 246 કોલેજોમાં 27,476 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ.
Published on: 19th April, 2026

રાજ્યપાલની હાજરીમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીના 27,476 વિદ્યાર્થીઓને 246 કોલેજોમાં લાઇવ પદવી એનાયત કરાઈ. કુલપતિએ યુનિવર્સિટીની પ્રગતિ અને રિસર્ચ, INNOVATION માં અગ્રેસર બનવાની વાત કરી. જૂનાગઢ એજ્યુકેશનનું હબ બન્યું છે. નવી બિલ્ડીંગમાં જૂનથી શૈક્ષણિક કાર્ય શરૂ થશે.