કેરાળા ગામ: 22 સીસીટીવી કેમેરાથી સજ્જ, સુરક્ષા અને વિકાસમાં અગ્રેસર.
કેરાળા ગામ: 22 સીસીટીવી કેમેરાથી સજ્જ, સુરક્ષા અને વિકાસમાં અગ્રેસર.
Published on: 18th May, 2026

રાણાવાવ તાલુકાનું કેરાળા ગામ, જે શાંતિ અને સમરસતા માટે જાણીતું છે. આ ગામમાં 22 સીસીટીવી કેમેરા લગાવીને સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત આ ગામમાં શિક્ષણ, પીવાના પાણી, અને આંગણવાડી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. કેરેડેશ્વર મહાદેવ અને વાછરડાડાનું પૌરાણિક મંદિર પણ આ ગામની ઓળખ છે.