યોગીજી મહારાજના પ્રાગટ્યદિનની ભક્તિમય ઉજવણી, ભજન-પ્રવચનો.
યોગીજી મહારાજના પ્રાગટ્યદિનની ભક્તિમય ઉજવણી, ભજન-પ્રવચનો.
Published on: 18th May, 2026

જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિરે યોગીજી મહારાજના 134મા પ્રાગટ્યદિન નિમિત્તે યોગીપર્વ યોજાયું. પૂ. વૈરાગ્યપ્રિય સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો, સત્સંગ મહિમા અને આધ્યાત્મિક જીવન અંગે પ્રેરણાદાયી પ્રવચનો આપ્યા. હરિભક્તોએ યજમાન, પ્રસાદ, રસોઈ સહિત વિવિધ સેવાઓ ઉત્સાહપૂર્વક કરી. મંદિર પરિસર ભક્તિમય બન્યું.