4 જ્યોતિર્લિંગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની યાત્રા, EMI સુવિધા સાથે ભારત ગૌરવ ટ્રેનમાં
4 જ્યોતિર્લિંગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની યાત્રા, EMI સુવિધા સાથે ભારત ગૌરવ ટ્રેનમાં
Published on: 13th July, 2026

IRCTC દ્વારા આગામી ઓગસ્ટ 2026માં એક અનોખું ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન પેકેજ લોન્ચ કરાયું છે. ગોરખપુરથી શરૂ થતી આ 10 દિવસની યાત્રામાં 4 જ્યોતિર્લિંગ (મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, દ્વારકાધીશ, નાગેશ્વર, સોમનાથ) અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શનનો લ્હાવો મળશે. આ ટ્રેન અનેક સ્ટેશનો પરથી પસાર થશે. પેકેજમાં 2AC, 3AC, અને સ્લીપર ક્લાસનો સમાવેશ છે, જેમાં ભોજન અને સ્થાનિક સ્થળોની મુલાકાત પણ સામેલ છે. EMIની સુવિધા ઉપલબ્ધ છે.