યુદ્ધને પગલે પાકિસ્તાનમાં મિલિટરી રાજના પડઘમ: શાહબાઝ સરકાર સેનાને શરણે, મુનીરના સત્તા લેવાના આરોપો.
યુદ્ધને પગલે પાકિસ્તાનમાં મિલિટરી રાજના પડઘમ: શાહબાઝ સરકાર સેનાને શરણે, મુનીરના સત્તા લેવાના આરોપો.
Published on: 28th February, 2026

અફઘાનિસ્તાન હુમલા બાદ પાકિસ્તાની સેનાને શાહબાઝ સરકાર શરણે ગઈ છે. મુનીર સત્તા લેવા અને ગૃહયુદ્ધ અટકાવવા યુદ્ધ કરતા હોવાના આરોપો છે. કાશ્મીરમાં આતંકવાદ વધારવો કે અફઘાનિસ્તાન સાથે ટક્કર લેવી, આ રણનીતિ મુનીરને ફળી છે. શાહબાઝ શરીફની સરકાર રબરસ્ટેમ્પ જેવી છે. પાકિસ્તાને ઓપરેશન ગઝબ-લિલ-હક શરૂ કર્યું, જેમાં કાબુલ, કંદહાર અને પક્તિયા જેવા વિસ્તારોમાં હવાઈ હુમલા થયા. Taliban એ 19 ચેકપોસ્ટ નષ્ટ કરી હોવાનો દાવો કર્યો. હુમલામાં 133 અફઘાની તાલિબાનોના મોત થયા.