નેતન્યાહુની મોદી પર ઓળઘોળ થઈને દુનિયાને શીખ આપવાની કોશિશ
નેતન્યાહુની મોદી પર ઓળઘોળ થઈને દુનિયાને શીખ આપવાની કોશિશ
Published on: 28th February, 2026

વડાપ્રધાન મોદીના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન નેતન્યાહુએ તેમના સત્કારથી લઈને વિદાય સુધી પ્રેમાળ વ્યવહાર કર્યો. બંને નેતાઓના ટ્યુનિંગની વિશ્વમાં નોંધ લેવાઈ. નેતન્યાહુએ મોદીને મિત્રથી વિશેષ ભાઈ ગણાવ્યા. વિશ્લેષકો માને છે કે નેતન્યાહુ સંસદમાં ભારત સાથેના સંબંધને લાગણીનો સંબંધ બતાવતા હતા, જે આજે વિશ્વના જીઓપોલીટીક્સમાં અનિશ્ચિત્તા વચ્ચે ઇઝરાયલ-ભારતની એકતા દર્શાવે છે અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પડખે ઉભા રહ્યા છે.