વડાપ્રધાનના નિવાસસ્થાન નજીકની ત્રણ ઝુપડપટ્ટી દુર કરાશે: ઝુપડા ખાલી કરવા નોટિસ અપાઈ, 717 કુટુંબો પ્રભાવિત.
વડાપ્રધાનના નિવાસસ્થાન નજીકની ત્રણ ઝુપડપટ્ટી દુર કરાશે: ઝુપડા ખાલી કરવા નોટિસ અપાઈ, 717 કુટુંબો પ્રભાવિત.
Published on: 23rd February, 2026

નવી દિલ્હીમાં PM મોદીના નિવાસસ્થાન નજીકની ઝુપડપટ્ટીઓ દુર કરવાનું શરૂ. કેન્દ્ર સરકારે ઝુપડાવાસીઓને નોટિસ આપી, 6 માર્ચ સુધીમાં ખાલી કરવા જણાવ્યું. DUSIB કોલોનીમાં ફ્લેટમાં રહી શકે છે. ભાઈરામ કેમ્પ, મસ્જિદ કેમ્પ અને DID કેમ્પના 717 કુટુંબોને જગ્યા ખાલી કરવા અથવા કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહેવા જણાવ્યું.