બંગાળના રાજકારણી 'ચાણક્ય' અને પૂર્વ રેલવેમંત્રી Mukul Roy નું નિધન, મમતા બેનર્જીએ જૂના સાથી ગુમાવ્યા.
બંગાળના રાજકારણી 'ચાણક્ય' અને પૂર્વ રેલવેમંત્રી Mukul Roy નું નિધન, મમતા બેનર્જીએ જૂના સાથી ગુમાવ્યા.
Published on: 23rd February, 2026

પશ્ચિમ બંગાળના રાજકારણના કદાવર નેતા, પૂર્વ રેલ મંત્રી Mukul Roy નું નિધન. તેઓ TMC ના સ્થાપક સભ્યોમાંના એક હતા. કોલકાતાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન 71 વર્ષની વયે નિધન થયું. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાતા હતા. પક્ષપલટામાં તેઓ નિષ્ણાત હતા.