નેપાળમાં ત્રિશૂલી નદીમાં બસ ખાબકતા 17 લોકોના મોત, જેમાં વિદેશી પ્રવાસીઓ સહિત 24 લોકો ઈજાગ્રસ્ત થયા.
નેપાળમાં ત્રિશૂલી નદીમાં બસ ખાબકતા 17 લોકોના મોત, જેમાં વિદેશી પ્રવાસીઓ સહિત 24 લોકો ઈજાગ્રસ્ત થયા.
Published on: 23rd February, 2026

નેપાળમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ત્રિશૂલી નદીમાં એક બસ ખાબકતા 17 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં વિદેશી પ્રવાસીઓ સહિત 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનાને પગલે નેપાળમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટના સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. Image Twitter પરથી લેવામાં આવી છે.