મહુવાના ઓથા ગામમાં 15 દિવસથી વિજપુરવઠામાં ધાંધીયા: સ્થાનિકો પરેશાન.
મહુવાના ઓથા ગામમાં 15 દિવસથી વિજપુરવઠામાં ધાંધીયા: સ્થાનિકો પરેશાન.
Published on: 30th March, 2026

ઓથા ગામમાં છેલ્લા 15 દિવસથી વિજપુરવઠામાં વિક્ષેપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કાળઝાળ ગરમીમાં વીજળીના ધાંધીયાથી લોકો પરેશાન છે. ડીમ અને ફૂલ લાઈટથી ગ્રામજનોના કિંમતી Electronic ઉપકરણોને વ્યાપક નુકશાન થઈ રહ્યું છે. PGVCL દ્વારા તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગણી કરવામાં આવી છે.