સરકારનો સ્વીકાર: E20 ફ્યુઅલથી માઈલેજ 5% ઘટી શકે
સરકારનો સ્વીકાર: E20 ફ્યુઅલથી માઈલેજ 5% ઘટી શકે
Published on: 13th July, 2026

E20 પેટ્રોલ પર્યાવરણ માટે સારો વિકલ્પ છે અને વાહન પરફોર્મન્સ પર મોટી નકારાત્મક અસર નહીં કરે, તેમ સરકારનો દાવો છે. જોકે, કેટલાક વાહનોમાં માઈલેજ 1 થી 5 ટકા સુધી ઘટી શકે છે, જે ઉર્જાની ઓછી માત્રાને કારણે છે. E20 ફ્યુઅલ એન્જિનની લાઈફ અને પિકઅપ પર પ્રતિકૂળ અસર કરશે નહીં. નવા વાહનો E20 સુસંગત છે, જે શ્રેષ્ઠ કામગીરીની ખાતરી આપે છે. જૂના વાહનોમાં લાંબા ગાળે પાર્ટ્સને અસર થઈ શકે છે. આ પગલું દેશ માટે આર્થિક અને પર્યાવરણીય રીતે ફાયદાકારક છે.