દિલ્હી હોટેલ આગ: એક જ પરિવારના 8 સભ્યોના દુ:ખદ મોત
દિલ્હી હોટેલ આગ: એક જ પરિવારના 8 સભ્યોના દુ:ખદ મોત
Published on: 03rd June, 2026

દિલ્હીના માલવીયનગરની એક હોટલમાં ભીષણ અગ્નિકાંડ સર્જાયો, જેમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા. ગુરુગ્રામથી આવેલા એક જ પરિવારના 8 લોકો, જેમાં CA વિવેક અગ્રવાલ, તેમના પત્ની, બે દીકરીઓ, માતા અને અન્ય સંબંધીઓનો સમાવેશ થાય છે, તેઓ નાસ્તો કરવા ગયા હતા ત્યારે કાળ બનનો શિકાર બન્યા. માત્ર પરિવારના બીમાર પિતા, જે હોસ્પિટલમાં દાખલ હતા, તેઓ જ બચી શક્યા. લોકોએ બચાવ માટે પ્રયાસો કર્યા, પરંતુ દુર્ઘટના ગંભીર હતી.