કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદનો અંત: સમાજના નિર્ણય બાદ પરિવારને સોંપાઈ, પોસ્ટ ડિલીટ થઈ, સમાધાન કે દબાણ?
કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદનો અંત: સમાજના નિર્ણય બાદ પરિવારને સોંપાઈ, પોસ્ટ ડિલીટ થઈ, સમાધાન કે દબાણ?
Published on: 14th March, 2026

લોકગાયિકા કિંજલ રબારીના આંતરજ્ઞાતિય લગ્ન વિવાદમાં વળાંક આવ્યો. કિંજલ રબારીએ પોતાની મરજીથી લગ્ન કર્યાના દાવા કર્યા બાદ સમાજના આગેવાનોની બેઠક મળી અને કિંજલને તેના પરિવારને સોંપવાનો નિર્ણય લેવાયો. સમાજના દબાણથી સમાધાન થયું કે મરજીથી? કિંજલ રબારીએ વિડીયો અને પોસ્ટ ડીલીટ કરી દીધા છે. આ મુદ્દો social media પર ચર્ચાનો વિષય બન્યો છે.